Home Blue

Category Archives: Shriji

Shriji

શ્રીજી સત્સંગ એટલે જીવનો પરમાત્મા સુધી પહોંચવા નો રસ્તો…, લૈકિક બંધનો ત્યાગી અને અલૈકિક બંધન પામવા ની ચાવી…!..

bottom musical line

Pavitra Ekadashi…

Posted on by Chetu | 4 Comments

11889426_703295309775086_5983228686805064366_n
ભગવદીય વૈષ્ણવ પરિવારજનો . પવિત્રા એકાદશી . પુષ્ટિ માર્ગ ભાવાત્મક છે, જેમાં પવિત્રા એકાદશીનું વિશેષ મહત્વ છે . શ્રી મહાપ્રભુજી શ્રી દામોદરદાસ હરસાની સાથે કે જેઓને સર્વ પ્રથમ બ્રહ્મસબંધ ...Continue Reading

Sui jav ne kaan…

Posted on by Chetu | 7 Comments

પુત્રદા એકાદશીનાં જયશ્રીકૃષ્ણ *** વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષનાં તૃતીય માસ પોષની સુદ અગિયારસને પુત્રદા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને ...Continue Reading

Pushti jiv nu kartavya…

Posted on by Chetu | 5 Comments

પુષ્ટિજીવનું કર્તવ્ય (૧૩ કર્તવ્યોનું નિરૂપણ) ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ૧. કર્મ ૨. વાણી નો સંયમ ૩. સેવા દ્વારા લીલાભાવન અને ભાવભાવન ૪. અનોસરમાં ભાવભાવન ૫. સેવાકાર્ય ૬. ભાવભાવના કરવા માટેની આપણી યોગ્યતા ૭. ...Continue Reading

Rathyaatra…

Posted on by Chetu | 10 Comments

IMG-20150618-WA0122
રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારત ભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ...Continue Reading

Bhakti karta…

Posted on by Chetu | 13 Comments

આ કળિયુગમાં માનવીને ક્યાંય શાંતિ નથી .. એક પ્રભુનો જ સહારો છે.. પ્રભુ ભક્તિ જ માનવીને ઉગારી શકે છે.. આપણે ઇશ્વર પાસે ઘણુ માંગીએ છીએ .. માનવીની કંઇ ને કંઇ પામવાની ઝંખના મનને અશાંત કરી મુકે છે .. ...Continue Reading

Sakhi chal ne…

Posted on by Chetu | 7 Comments

(રાગ- પગ ઘુંઘરૂ બાંધ મીરાં...) સખી ચાલ ને વૃંદાવન જઇએ.........(2) વૃંદાવનની કુંજગલીમાં, છેલ છબીલો મળશે રે.....સખી0 વાંકડિયાળા વાળમાં એ તો મોરપીંછ બાંધે રે,....સખી0 પીળાં પીતાંબર, કેડે કંદોરો, મુખ પર મોરલી ...Continue Reading

Achyutam Keshavam…

Posted on by Chetu | 20 Comments

શ્રી વિક્રમ હઝારા ચિ. નિકિતા અચ્યુતં કેશવં કૃષ્ણ દામોદરં, રામનારાયણં જાનકી વલ્લભં..!! કૌન કહેતે હે ભગવાન આતે નહિં, તુમ મીરાં કે જૈસે બુલાતે નહિં.. અચ્યુતં કેશવં કૃષ્ણ દામોદરં, રામનારાયણં ...Continue Reading

Krushn Govind…

Posted on by Chetu | 7 Comments

સ્વર - શ્રી નિતિનભાઈ દેવકા, નિધીબેન ધોળકિયા, કોરસ કૄષ્ણ ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ મેરો યશોદાકો લાલ, મેરો યશોદાકો લાલ, યશોદાકો લાલ,મેરો યશોદાકો લાલ મેરો ...Continue Reading

Sakhi Sambhal…

Posted on by Chetu | 8 Comments

( રાગ-આવ્યાં શ્રી યમુનાજીના નોતરા ને..) “સખી સાંભળ વાતલડી” આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે સખી સાંભળ વાતલડી આજે યશોદા બની ને “યદુનાથજી” ને વ્હાલ કરવાનું મન થાય રે સખી સાંભળ ...Continue Reading

Shriji-Lila…

Posted on by Chetu | 9 Comments

*** શ્રીવ્રજદાસ નામના એક વ્રજવાસી ગોકુલની નજીક રાવલ ગામમાં રહેતા હતા. એક દિવસ તેઓ ગોકુલ આવ્યા. તેમણે શ્રીગુસાંઇજીને સેવક થવા વિનંતી કરી. શ્રીગુસાંઇજીએ તેને નામ મંત્ર આપીને પુછ્યું : ‘તુ ...Continue Reading