Home Green

Shyam teri…

radha_meera_krishna

***

ફિલ્મ – ગીત ગાતા ચલ  (૧૯૭૫)
સ્વર : આરતી મુખરજી, જસપાલ સીંગ
સંગીત : રવિન્દ્ર જૈન
શબ્દો : રવિન્દ્ર જૈન

મારા અતિપ્રિય પાત્ર મીરાંબાઈને જીવનમાં ઘણું દુ:ખ સહેવું પડ્યું .. પરંતુ એમની પ્રેમ-લક્ષણા ભક્તિ પાસે સ્વયં પ્રભુને પણ ઝુકી જવું પડ્યું અને પોતાના પરમ તત્વમાં મીરાંબાઈને સમાવી લીધા .. !  

આપણે પણ મીરાંબાઈ જેવી ભક્તિ  કરવા ને પાત્ર બની શકીએ તો નિશ્ચિત પ્રભુ મળે..

કારણ કે જો…રાધાકા ભી શ્યામ હો તો મીરાં કા ભી શ્યામ …

મીરાં કા ભી શ્યામ હો તો હમારા ભી શ્યામ ..!!!!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ …
લોગ કરે મીરાં કો યું હી બદનામ…!!

સાંવરેકી બંસી કો બજને સે કામ
રાધાકા ભી શ્યામ હો તો મીરાં કા ભી શ્યામ

ઓ.. જમુનાકી લહેરે બંસીબજકી છૈયા
કિસકા નહિ હૈ કહો ક્રિશન કન્હૈયા ?
શ્યામકા દીવાના તો સારા વૃજ ધામ ..
લોગ કરે મીરાં કો યું હી બદનામ ..!!

ઓ.. કૌન જાને બાંસુરિયા કિસકો બુલાયે
જિસકે મન ભયે વો ઉસીકે ગુન ગાયે
કૌન નહિ બંસીકી ધુનકા ગુલામ ?
રાધાકા ભી શ્યામ હો તો મીરાં કા ભી શ્યામ

***

This entry was posted in Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

2 Responses to Shyam teri…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to dilip Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. sandeep says:

    સમન્વય, ખુબ જ સરસ ગીત છે . ને ખરેખર ખુબ જ સાચું કહ્યું છે . કાનુડો કેમ ના મળે શરત માત્ર એટલીજ છે કે ભક્તિ ને દરદ સંકલ્પ કૃષ્ણ ને પામવાનો હોય ને આવી ભક્તિ હોય તો કાનુડો પોતે તમને મળ્યા વગર ના રહી સકે. સાચેજ કેહવાય છે કે આપડે પ્રેમ ભક્તિ થી સાધના કરી એના ભક્ત બનીએ તો એને આવી ને દર્શન દીધા સિવાય કોઈજ છુટકો નથી .

  2. dilip says:

    મારા અતિપ્રિય પાત્ર મીરાંબાઈને જીવનમાં ઘણું દુ:ખ સહેવું પડ્યું .. પરંતુ એમની પ્રેમ-લક્ષણા ભક્તિ પાસે સ્વયં પ્રભુને પણ ઝુકી જવું પડ્યું અને પોતાના પરમ તત્વમાં મીરાંબાઈને સમાવી લીધા .. !

    આપણે પણ મીરાંબાઈ જેવી ભક્તિ કરવા ને પાત્ર બની શકીએ તો નિશ્ચિત પ્રભુ મળે..
    વાહ ..ચેતુજી આપે સુંદર રજૂઆત કરી અને..મીરાં એટલે મીરાં ..