ShriNathji – ShriKrishna…

ગોલોકમાં બિરાજતા પૂર્ણપુરુષોત્તમ ભગવાન સારસ્વત-કલ્પમાં વ્રજ-ગોકુલમાં પ્રગટ થયા હતા અને શ્રીકૃષ્ણ નામે પ્રસિદ્ધ થયા હતા. શ્રીકૃષ્ણને વ્રજમાં પ્રગટ થયે હજારો વર્ષ થઇ ગયા. દરમ્યાનમાં ઘણા ભકત-આત્માઓને ફરી પૃથ્વી ઉપર જન્મ લેવાનો થયો. ફરીથી તેમના ઉદ્ધાર કરવાની જરૂર ઊભી થઇ. ત્યારે ભગવાને પોતાની કૃપા-શકિત સ્વરૂપ શ્રીમહાપ્રભુજીને પૃથ્વી ઉપર પ્રગટ થઇ દૈવી જીવોનો ઉદ્ધાર કરવાની આજ્ઞા કરી. ત્યારે શ્રીમહાપ્રભુજીએ ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરી કે ” દૈવી જીવોનો અંગીકાર કરવા માટે તમારે પણ પૃથ્વી ઉપર પ્રગટ થવું પડશે.” ભગવાન શ્રીકૃષ્ણે એ વાત સ્વીકારી. પરિણામ-સ્વરૂપ શ્રીમહાપ્રભુજી અને શ્રીનાથજી – સ્વરૂપે શ્રીકૃષ્ણ બંને આજથી લગભગ સવા પાંચસો વર્ષ પૂર્વે ભારતમાં પ્રગટ થયા. 
  

 ભગવાન શ્રીકૃષ્ણ ફરીથી કલિયુગમાં આજથી સવા પાંચસો વર્ષ પહેલાં વ્રજમંડળમાં આવેલા શ્રીગિરીરાજ ગોવર્ધન પર્વતમાંથી શ્રીનાથજી-સ્વરુપે પ્રગટ થયા. માટે 
 
શ્રીનાથજી એ જ સાક્ષાત શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણ એ જ સાક્ષાત શ્રીનાથજી છે.

તેમને પ્રગટ થવાનાં મુખ્ય ત્રણ કારણો છેઃ
(૧) ગોલોકમાંથી છુટા પડેલા ભકતો-જીવોનો અંગીકાર કરીને તેમનો ઉદ્ધાર કરવો.
(૨) સારસ્વત-કલ્પમાં શ્રીકૃષ્ણ સ્વરુપે કરેલી આનંદાત્મક લીલાઓનો ફરીથી અનુભવ કરાવવો.
(૩) સારસ્વત-કલ્પનો સેવા-પ્રકાર ફરીથી શરુ કરવો.
 
આજે શ્રીનાથજીનું આ સ્વરુપ નાથદ્વારામાં બિરાજે છે. તે સ્વરુપ કોઇ મનુષ્ય – શિલ્પકારે ઘડેલું સ્વરુપ નથી,
સ્વયંસિદ્ધ સ્વરૂપ છે.

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

bottom musical line

10 Responses to ShriNathji – ShriKrishna…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to pravina kadakia Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. neetakotecha says:

    ખુબ સુંદર..
    ાઅજે એ બધી જાત્રા ઓ યાદ આવી ગઈ જ્યાં જ્યાં જઈ આવી છું, અને ભગવાન શ્રીકૃષ્ણે ની વાતો જેટલી કરીયે ઓછી…

  2. જય શ્રીક્ર્ષ્ણ ચેતના
    ખૂબ સુંદર લખાણ છે. શ્રીનાથજી , નાથદ્વારામા સાક્શાત પધારે છે. તેમના દર્શન
    પામવા એ જીવનનો અમૂલ્ય લહાવો છે.

  3. SAGAR says:

    AGAIN YOU ARE DOING VERY NICE THING. BEING A VAISHNAV I DIDNT KNEW THIS HISTORY OF SHRINATHJI AND SHRI MAHAPRABHUJI. I REQUEST YOU TO GIVE MORE INFORMATION LIKE THIS.

    THANK YOU VERY MUCH ONCE AGAIN

    SAGAR B. RUPARELIA

  4. ખુબ સરસ અભિનન્દન ખુબ ઉતમ

  5. nilamhdoshi says:

    gher betha jatra karavavanu punya tane jarur malshe..chetu…

  6. Samnvay says:

    દીદી… શ્રીજીકૃપા અને આપ સહુનાં આશીર્વાદ કાયમ મારી સાથે જ રહે… અને આપણે બધા આમ જ સત્સંગ કરતા રહીએ.. જયશ્રીકૃષ્ણ.

  7. વાંચી આંનદ થયો….જય શ્રીનાથજી ! શ્રી કૃષ્ણની પોસ્ટો વાંચવા પધારશો ‘ચંદ્રપૂકાર ” સાઈટ પર>>>. http://www.chandrapukar.wordpress.com

  8. Kalpesh Poojara says:

    This not an easy job.How u do it i dont kno..but wat u do it tht we feel.Tamey avu saras kam karta raho ne amney eno labh madto rahey..Ishwar tamney e karvani prena apta rahey…Tx. a lot for giving us such nice things.

  9. Dips says:

    ખુબ ખુબ સુંદર લખાણ છે અને આ જ ઈતિહાસ હું શોથ્તો હતો.
    ધન્યવાદ ……….