Home Blue

Category Archives: Shriji

Shriji

શ્રીજી સત્સંગ એટલે જીવનો પરમાત્મા સુધી પહોંચવા નો રસ્તો…, લૈકિક બંધનો ત્યાગી અને અલૈકિક બંધન પામવા ની ચાવી…!..

bottom musical line

Mangal Bhavan…

Posted on by Chetu | Leave a comment

*** આપ સહુને શ્રી રામનવમીની શુભેચ્છાઓ. આ સાથે જ હું શ્રીરામભક્ત પ્રકાશજીની ખૂબ આભારી છું, જેમણે આ ચોપાઈને, ભક્તિમય સૂર વહાવી મારી સાથે ગાવામાં  સાથ આપ્યો છે, તેમજ સંસ્કૃત ભાષામાં લખાયેલી ...Continue Reading

Muje charano se legale …

Posted on by Chetu | 4 Comments

મિત્રો,આજે સમન્વયનાં જન્મદિન પર પર પ્રસ્તુત છે એક સુંદર ભક્તિમય ભજન.. આપ સહુની લાગણી સમન્વય પર સદાય વરસતી રહે અને સાથ સહકાર સદાય મળતો રહે એ જ અભ્યર્થના!!🙏🙂 मेरे श्याम मुरली वाले मेरे ...Continue Reading

Nirjala Ekadashi…

Posted on by Chetu | 2 Comments

નિર્જળા એકાદશી(ભીમ અગિયારસ) નિર્જળા એકાદશી(ભીમ અગિયારસ) - કરવાથી , 100 પેઢીઓને મળશે પરમધામ ..જેઠ મહિનાની અંદર આવતી અજવાળી અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ...Continue Reading

Sanskar world…

Posted on by Chetu | Leave a comment

મિકી માઉસનું ડિઝનીવર્લ્ડ બની શકે તો શ્રીકૃષ્ણનું સંસ્કાર વર્લ્ડ કેમ ન બની શકે ? જાણે-અજાણે નાનાં બાળકો વિદેશી સંસ્કૃતિમાં ઊછરી રહ્યાં છે ત્યારે ટેક્નૉલૉજીના માધ્યમથી બાળકોમાં ...Continue Reading

Darshan – Aath sama…

Posted on by Chetu | 5 Comments

મિત્રો, આજે મારાં પૂજ્ય મમ્મી તથા સમન્વયનાં જન્મદિનની ખુશી.. એમાં પણ સમન્વયનાં આઠમા જન્મદિને શ્રીઠાકોરજીનાં અષ્ટ સમાનાં દર્શન અને તેનું મહાત્મ્ય રજુ કરી રહી છું.! જયશ્રીકૃષ્ણ.. ...Continue Reading

Vanke Ambode…

Posted on by Chetu | 4 Comments

શ્રીનાથજીનો શ્યામ રંગ શૃંગાર રસનો પ્રતીક છે... એવું માનવામાં આવે છે કે, ડાબી ઉર્ધ્વ ભુજા વડે તેઓ ભક્તોને પોતાની શરણમાં લે છે. કમર પર હાથ રાખવાનું તાત્પર્ય એ છે કે, ભક્તને સાંસારિક વાસનાઓથી ...Continue Reading

Shriji Charane Padi…

Posted on by Chetu | Leave a comment

image
આ સંસારની દરેક મોહમાયામાં રાચીએ, ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ..! પરંતુ શ્રીજીનાં દર્શન માત્રથી સઘળી ચિંતાઓ છોડીને મન શાંત થઇ જાય છે ! શ્રીજીના શરણ સિવાય આપણો ઉદ્ધાર નથી ! શ્રીજી ચરણે પડી, માંગુ ...Continue Reading

Shri Narayan Kavach…

Posted on by Chetu | 3 Comments

આ સાથે જ આપણે શ્રી નારાયણ કવચ સાંભળીએ પુષ્ટીમાર્ગનાં રાગ-રાગીણી સમા બે અદભૂત સ્વરો - શ્રી નિતીનભાઇ દેવકા તથા શ્રી નિધીબેન ધોળકિયાના સુમધુર સ્વરોમાં. ... !! શ્રીનારાયણ કવચ ગુજરાતી ભાષામાં - ...Continue Reading

Shri Yamunaji Sahastra-Nam…

Posted on by Chetu | 5 Comments

rendered_local_roE8-23H_0
શ્રીયમુનાજીના સહસ્ત્ર નામ (1) આલેખન - પૂર્વી મોદી મલકાણ વક્તવ્ય - ચેતના ઘીયા શાહ જયશ્રીકૃષ્ણ મિત્રો, આજથી સમન્વય પર આપણે એક નવી શ્રેણી શ્રીયમુનાજીના સહસ્ત્ર નામ શરૂ કરી રહ્યાં છીએ, જેમાં ...Continue Reading

Shri Radhaji…

Posted on by Chetu | 5 Comments

Radha_ji
મિત્રો, આજે રાધાષ્ટમીના દિને સહુને શ્રીરાધાજીનાં જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ ..! *** શ્રી ભાગવતજીમાં રાધાજીનું નામ શા માટે નથી? આપણે ત્યાં રાધારાણી અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમના પ્રતિક ...Continue Reading