home-purple

Category Archives: વીણેલા મોતી

bottom musical line

હું ગુજરાતી છું…

Posted on by Chetu | Leave a comment

...Continue Reading

વીણેલા મોતી

Posted on by Chetu | Leave a comment

જીવનમાં ઘણીવાર અણધાર્યા વળાંકો આવે છે.... ત્યારે આપણે કહેતાં હોઈએ છીએ... ધાર્યું ધણીનું થાય. સંબંધો પણ જીવનમાં ઘણીવાર અણધાર્યા પ્રગટે છે. ન જાણે કયો... કેવો ને ક્યાંથી કોઈ ઋણાનુબંધ ફૂટી નીકળે છે ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | Leave a comment

કદર કરવાની કળા કઈક અલગ જ હોય છે, પ્રેમ કરવાની પ્રથા કઈક અલગ જ હોય છે, નથી જરૂર એને શબ્દોના સથવારાની, સમજતા આવડે તો જ પ્રેમનાં પંથ ચાલજો, કારણ પ્રેમની ભાષા તો મૌન હોય ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 3 Comments

અચાનક આપણું મળી જવું,એ ઈશ્વરીય સંકેતસમુ લાગે ઈશ્વરે રચેલા સંબધોની ગાંઠ કોઇથી છુટતી નથી હોતી તું દૂર રહે કે મારી નજીક રહે કંઈ ફરક પડે નહી મને આપણા પ્રેમની સાંકળ અણસમજથી તુટતી નથી હોતી ચાહવા ...Continue Reading

જીવન એક…

Posted on by Chetu | 1 Comment

*** આપણુ જીવન એક ટી. વી. સિરીયલ છે અને તેના દિગ્દર્શક - 'ભગવાન' છે ..આપણા જીવનની પટકથાના લેખક - 'વિધાતા' છે .. દરેક એપીસોડની જરૂર મુજબ આપણા જીવનના અમુક મોડ પર, પાત્રો ( કિરદાર )ની આવન જાવન લખતા રહે છે ..! ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 2 Comments

માણસ જિંદગીમાં બે વખત બદલાઈ જાય છે. એક, જયારે કોઈ એની જિંદગીમાં આવે છે અને બીજું, જયારે કોઈ એની જિંદગીમાંથી જતું રહે છે..!! *** -અજ્ઞાત ...Continue Reading

વીણેલા મોતી

Posted on by Chetu | Leave a comment

માણસની આંખ, જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે, અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ. – ફાધર ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 1 Comment

કવિતા હોય કે કલાકૃતિ,પુસ્તક હોય કે નાટક, દરેક સર્જક નામ પોતાનું આપે છે પરંતુ દુનિયામાં માં જેવું કોઈ સર્જક નથી જે સંતાનને જન્મ પોતે આપે ને નામ પિતાનું આપે ...Continue Reading

વીણેલા મોતી

Posted on by Chetu | Leave a comment

જરૂરી નથી કે જીવનમાં બધા જ નિર્ણયો સાચા જ લેવાતા હોય, ક્યારેક નિર્ણય લેવાઈ ગયા પછી તેને સાચા બનાવવા પડતા હોય છે... ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | Leave a comment

સુરમ્ય લાગણીઓને તો સદ્કલ્પના કહેવાય છે. અદમ્ય લાગણીઓને ક્યારેક અસંતોષ કહેવાય છે. ને ભૌતિક લાગણીઓ અધિવાસના કહેવાય છે. પણ લાગણીઓનાં માપ કોનાથી મપાય ...Continue Reading