Author Archives: Chetu

Vanke Ambode…

Posted on by Chetu | 4 Comments

શ્રીનાથજીનો શ્યામ રંગ શૃંગાર રસનો પ્રતીક છે…

એવું માનવામાં આવે છે કે, ડાબી ઉર્ધ્વ ભુજા વડે તેઓ ભક્તોને પોતાની શરણમાં લે છે.

કમર પર હાથ રાખવાનું તાત્પર્ય એ છે કે, ભક્તને સાંસારિક વાસનાઓથી મુક્ત કરવો.

તેમની દૃષ્ટિ ચરણો તરફ છે, જેનાથી તેઓ શરણાગત પ્રાણીઓ પર કૃપાની વર્ષા કરે છે..

Continue reading

...Continue Reading

નથી શકતો…

Posted on by Chetu | Leave a comment

61565-bigthumbnail

તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.

તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.

બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે, Continue reading

...Continue Reading

Dil ki Girah…(સૂર-સાધના)

Posted on by Chetu | 2 Comments

મિત્રો, અત્રે પ્રસ્તુત છે એક સુંદર યુગલ ગીત, જેમાં મને સાથ આપ્યો છે,
” સ્વરતરંગ ” સભ્ય મિત્ર શ્રી જતીનભાઈએ…

ગીતનું ઓડિયો-વિડીયો રૂપાંતર પણ એમણે જ કર્યું છે. આશા છે આપને ગમશે..
ફિલ્મ છે ‘રાત ઔર દિન’ (1967), સંગીતકાર છે શંકર જયકિશનજી,ને શબ્દો છે શૈલેન્દ્રજીનાં !
મૂળ ગાયક કલાકારો છે,લતાજી અને મન્નાડે જી !

Continue reading

...Continue Reading

Bada Natkhat Hai…(સૂર-સાધના)

Posted on by Chetu | 5 Comments

આપ સહુને જન્માષ્ટમી ની ખૂબ ખૂબ વધાઈ….
આજે લાલનનાં જન્મદિને એક સુંદર મજાનું ગીત જે મને અતિ પ્રિય છે…આ ગીતમાં મમતાની મીઠાશ છલકી રહી છે, એક એક શબ્દ માં લાલન પ્રત્યેની ભક્તિ, મમતામાં ફરેવાઈ ને લાલન સ્વરૂપમાં આપણ ને, આપણું બાળક દેખાય છે યા તો..એમ કહો કે બાળકોમાં લાલન દેખાય છે.! Continue reading

...Continue Reading

કુદરતી કરિશ્મા…

Posted on by Chetu | 1 Comment

રાત્રિના સમયે આપમેળે જ કુદરતી લાઇટિંગનો નજરો જોવા મળી જાય તો!
આ એવા પ્રદેશો છે જ્યાં આકાશમાં ચમકતી રોશની એટલી બધી કલરફૂલ હોય છે કે તમને લાગશે કે આ સ્વર્ગસમાન સ્થળો છે. જ્યાં રાતો કાળી નહીં પણ કલરફૂલ હોય છે. વિશ્વના એવા સ્થળો, જ્યાં રાતનો નજરો રંગીન હોય છે. વાસ્તવમાં નોર્ધન લાઇટ્સ નેચરનું જ કામ છે, જે ધરતીના ગેસ પાર્ટિકલ્સ અને સૂર્યના એટમોસ્ફિયરમાં રહેલા પાર્ટિકર્લ્સની વચ્ચે ટકરાવ પેદા કરે છે. કલરમાં જે વેરિયેશન હોય છે તે એવા ગેસના પ્રકાર પર નિર્ભર કરે છે, જે પરસ્પર ટકરાઇ જાય છે. આ નેચરલ રંગોમાં સૌથી કોમન કલર પેચ યલોઇશ-ગ્રીન હોય છે, જે ધરતીથી 60 માઇલ ઉપર ઓક્સિજનના મોલેક્યૂલ્સથી પેદા થાય છે.
Continue reading

...Continue Reading

Ruk Ja Raat…(સૂર-સાધના)

Posted on by Chetu | 2 Comments

રૂક જા રાત ઠહેર જા રે ચંદા, બીતેના મિલન કી બેલા
ચાંદની કી નગરી મેં અરમાનો કા મેલા

પ્રિયતમ સાથેનાં મિલનને તરસતી યુવતી, પ્રણયની પરાકાષ્ઠા અનુભવી રહી છે..
પોતાના પ્રિયતમ જોડે, જીવનભર સાથ નિભાવવા તત્પર એવી બાવરી પ્રેમિકા, પોતાના અનેક અરમાનોના મનોરથ સંપૂર્ણ થાય, એ માટે પ્રિયતમનાં મિલનને ઝંખતી, રાતને અને ચંદ્રમાંને જાણે કે વિનવી રહી છે..!! Continue reading

...Continue Reading

Shriji Charane Padi…

Posted on by Chetu | Leave a comment

image

શ્રીજી તમે છો તારણહારા, માફ કરીદ્યોને અવગુણ મારા
ભૂલ્યા ભટક્યા અમે, સાચા ભોમિયા તમે,
મારગ બતાવો …દયા કરી દર્શન શ્રીજી આપો

આ સંસારની દરેક મોહમાયામાં રાચીએ, ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ..!
પરંતુ શ્રીજીનાં દર્શન માત્રથી સઘળી ચિંતાઓ છોડીને મન શાંત થઇ જાય છે !
શ્રીજીના શરણ સિવાય આપણો ઉદ્ધાર નથી ! Continue reading

...Continue Reading

Aye Mere Pyaare…(સૂર-સાધના)

Posted on by Chetu | 13 Comments

વતનથી દૂર રહેતાં દરેક ભારતીયોનાં હૈયામાં, આજ્નાં સ્વાતંત્ર્યદિને આ લાગણી જરૂર ઉદભવતી હશે..!
વિદેશ વસતા ભાઈબહેનો,જરૂર આ ભાવની અનુભૂતિ કરી રહ્યાં હશે..!
ખરેખર, આ ગઈકાલે આ ગીત રેકોર્ડ કરતી હતી, ને અનાયસે જ આંસુ સરી પડ્યાં..!
મારા અતિ પ્રિય આ ગીત દ્વારા, આપણા ભારત દેશને મારી ભાવાંજલી અર્પણ કરી રહી છું..!! Continue reading

...Continue Reading

Shri Narayan Kavach…

Posted on by Chetu | 3 Comments

સંસાર દુઃખોથી ભરેલો છે. સુખ એ તો બે સુખો વચ્ચેનો અંતરાલ (ઈન્ટરવલ) છે. એમ કોઈકે યોગ્ય જ કહ્યું છે. સંસારમાં રહેતા મનુષ્ય પણ ક્યારેક એવી પરિસ્થિતિમાં મૂકાઈ જાય કે તેને કોઈ રસ્તો મળતો નથી. ચારે બાજુએથી ઘેરાઈ જાય છે. સગાવહાલા, મિત્રો બધા જ પોતાના મોં ફેરવી લે છે. ત્યારે હતાશ થયેલ મનુષ્ય આત્મહત્યાને પંથે વળે છે. આવા સંજોગોમાં આપણા કરૂણાશીલ મનીષીઓએ, આ દુઃખ, આ ભય વગેરેમાંથી ઉપાય સૂચવેલ છે – તેમાંનું એક છે – ‘નારાયણ કવચ’… Continue reading

...Continue Reading

O Maa…

Posted on by Chetu | 8 Comments

બિના બોલે જો સમજલે, મેરે મનકી બાત.

ઓ માં તેરે હાથ, ઓ માં તેરે હાથ.

અમારા પૂજ્ય મમ્મીનો જન્મદિન સાથે જ સમન્વયનો પણ..!!
મમ્મી – પપ્પાએ સદાય અમારા પર મમતા ને વાત્સલ્ય વરસાવીને, સંસ્કારોનું સિંચન કરી જીવનનાં હર તબક્કે સાથ આપી ખુશીઓનાં ફૂલો ઉગાડ્યાં છે.. અને એ જ ફૂલોની મંહેકથી સમન્વય પણ મહેંકી રહ્યું છે.!

આજની બેવડી ખુશીમાં આ સુંદર અને સૂરીલું ગીત અમ સંતાનો તરફથી ‘માં’ને અર્પણ..!! Continue reading

...Continue Reading