Monthly Archives: June 2016

Nirjala Ekadashi…

નિર્જળા એકાદશી(ભીમ અગિયારસ) – કરવાથી , 100 પેઢીઓને મળશે પરમધામ ..જેઠ મહિનાની અંદર આવતી અજવાળી અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ મળે છે. ભગવાનને નૈવેધમાં કેરી ધરાવવી અને તેનો પ્રસાદ જમવો.આ અગિયારસને નિર્જલા એકાદશી પણ કહેવામાં આવે છે.પૂર્વે પાંચ પાંડવમાંથી ભીમસેને આ એકાદશીનું વ્રત કરેલું. ભીમને એમ કહેવાયું કે તમારા તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરી પ્રાર્થના કરો. આ દિવસે આમ્રફળ (આંબામાંથી ઉત્પન્ન થતું ફળ) ભગવાન વિષ્ણુને ધરવું. વિષ્ણુ સહષ્ત્રસ્તોત્રમ્ નો પાઠ કરવો અને બાર અક્ષરનો મંત્ર ‘‘દ્વાદશ અક્ષર મંત્ર

* ૐ નમો ભગવતે વાસુદેવાય * આ મૂળ મંત્રનો પાઠ કરવો… Continue reading

Other post
Posted in Others, Shriji, Utasav - ઉત્સવ | 2 Comments

કોઈ દિ આનંદની હેલી…

શ્રદ્ધા હોડી લઇ હાલો ભાઈ, હેતનું હલેસું હાથે,

હરિ નામ લઇ હાલે રાખો, કોઈ આવે ના આવે સંગાથે.

ઉપર વાળો અલખ ધણી, ધરમ કરમ તોલે.

જ બારણા બંધ કરે અને એ જ બારી કોઈ ખોલે,

એનો વહેવાર ભાઈ ગજબ એનો કારોબાર રે…
Continue reading

Other post
Posted in Anokhu Bandhan, અન્ય રચના | 2 Comments