Daily Archives: September 10, 2013

ગઝલ શરમાય…

સજીવ નિર્જીવ  બન્ને તત્વોને આવરી લઈ  કવિએ આ સુંદર રચના રચી છે .. જેમકે પ્રણયની અનુભૂતિ થાય ત્યારે વ્યક્તિને પોતાના હૈયાની સાથે સાથે આસ પાસનું સમગ્ર વાતાવરણ જાણે કે હિલોળે ચઢયું હોય એવું દિસે છે .. દરેક સ્થુળ તત્વ કે નિર્જીવ વસ્તુ પણ જીવંત દેખાય છે.. ! Continue reading

Other post
Posted in અન્ય રચના | 1 Comment