Daily Archives: February 20, 2008

Vasant vadhai pad – kirtan…

* રાગ વસંત * આઇ ૠતુ-બસંત કી ગોપીન કિયે સિંગાર કુમકુમ બરની રાધિકા સો નિરખતિ નંદકુમાર આઇ ૠતુ-બસંત કી મૌરે સબ બનરાઇ એકુ ન ફૂલૈ કેતકી ઔ ફૂલી બનજાઇ શ્રી ગિરિરાજધરનધીર લાડિલૌ લલન-બર ગાઇએ શ્રીનવનીત પ્રિય લાડિલૌ લલન-બર ગાઇએ શ્રી … Continue reading

Other post
Posted in Kirtan - કિર્તન | 7 Comments

Kirtan…

કીર્તન વિષે સમજુતી :- * ..ભૂમંડલાચાર્ય શ્રીવલ્લભાચાર્યજીએ પુષ્ટિજીવોને આજ્ઞા કરી છે કે ” કૃષ્ણ સેવા સદા કાર્યા” . શ્રીકૃષ્ણની સેવાએ પુષ્ટિ -માર્ગનું મુખ્ય અંગ છે. સેવાની સાથે સાથે કીર્તન સેવાને પ્રધાન અંગ ગણી છે. લીલા સૃષ્ટિના વિછુરેલા જીવને લીલા દ્રષ્ટિ … Continue reading

Other post
Posted in Kirtan - કિર્તન | 1 Comment