Daily Archives: November 24, 2007

Tulasi- Vivah…

દેવ પ્રબોધિની એકદશીને દેવ પ્રબોધિની દેવદિવાળી પણ કહે છે..આ દિવસે ચાતુર્માસની સમાપ્તી થાય છે, તેમજ અષાઢ સુદ અગિયારસથી શયન કરી રહેલાં ભગવાનને જગાડવા માં આવે છે. આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. પુષ્ટિ હવેલીઓમાં શેરડીનો મંડપ કરવામાં આવે છે,જેમાં … Continue reading

Other post
Posted in Uncategorized | 5 Comments