home-purple

વીણેલા મોતી…

પ્રણય મિલાવી શકે છે એની અનોખી રીતે જીવન સિતારી
હૃદયના તારે ઉઠે જો દીપક, નયનનાં તારે મલ્હાર આવે…!

– શૂન્ય પાલનપુરી.

‘દીપક’ રાગ ગાવાથી અગ્નિ પ્રગટે અને ‘મલ્હાર’ ગાવાથી મેઘને આવવું પડે.. જીવન રૂપી સિતારના તાર પ્રણય વિના મળી શકે નહી પણ શરત છે કે, હૃદય રૂપી તારમાંથી ‘દીપક’ ના સૂર નીકળવા જોઈએ અને આમ થાય તો કોઈની આંખમાંથી ‘મલ્હાર’ ને વરસવું જ પડે..!

રસાસ્વાદ – રમેશ પુરોહિત.

This entry was posted in વીણેલા મોતી. Bookmark the permalink.

bottom musical line

2 Responses to વીણેલા મોતી…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Ullas Oza says:

    પ્રેમ ઍ યુગલ માટે અનિવાર્ય છે.
    દિલ અને લોચનનુ અનોખુ-બંધન !